સ્વસ્થ રહેવા માટેના સરળ અને મહત્વપૂર્ણ ઉપાય.
આજના સમયમાં દરેક વ્યક્તિ સ્વચ્છ જીવન જીવવા માંગે છે. પરંતુ આજના સમયમાં ભેળશેળ વાળા ખોરાકને કારણે, ખરાબ લાઇફ-સ્ટાઈલ,વિવિધ પ્રકારની બીમારીઓ થઈ રહી છે જેને કારણે કોઈને ડાયાબિટીસ છે, કોઈને હાઈ બ્લડપ્રેશર છે, કોઈને કેન્સર છે, કોઈને કોલેસ્ટ્રોલ વધવાનું ટેન્શન છે. સ્વસ્થ જીવન જીવવા માટે અહીં કેટલાક સ્ટેપ્સ વિશે જણાવવામાં આવ્યું છે જે દરેક વ્યક્તિ આ સ્ટેપ્સને ફોલો કરશે તો તે પોતાના જીવનમાં સ્વસ્થ રહી શકશે.
તાળી પાડવી.
તાળી પાડવી એ વૈજ્ઞાનનિક દ્રષ્ટિકોણ થી લાભદાયી ક્રિયા છે. તે એક પ્રકારનો યોગ છે તાળી વગડવાથી બ્લડ સર્ક્યુલેશન માં વધારો થાય છે. શરીરના તમામ અંગો એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી કામ કરવા લાગે છે. તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
જો તમે દરરોજ 400 વાર તાળી પાડો તો સંધિવા મટી જશે આ ક્રિયા ચાર મહિના માટે નિશ્ચિત સમય કરવાની હોય છે.
જો તમારો હાથ લકવાગ્રસ્ત છે અથવા તમારો હાથ ધ્રુજતો હોય તો દરરોજ સવારે સાંજ 400 વાર તાળી પાડવી, છ મહિના સુધી આ પ્રવૃત્તિ કરવાથી નસોમાં લોહીનું પરિભ્રમણ થશે અને રોગમાંથી મુક્તિ મળશે.
જો તમે હ્દય રોગ ફેફસા અને લીવરની બીમારીથી પીડિત છો તો દરરોજ સવારે સાંજે 300 વાર તાળી પાડવાથી આ રોગથી છુટકારો મળે છે.
જો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી હોય તો તાળી પાડો તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે.
જો તમે માથાને દુખાવો સુગર અને અસ્થમા જેવી બીમારીઓથી પીડિતો તો રોજ સવારે અને સાંજે નિશ્ચિત સમયે 200 વાર તાળી પાડો આનાથી આ રોગ નિયંત્રણમાં રહેશે.
વાળ ન ખરે તે માટે સવાર સાંજ તાળી પાડો હથેળી અને આંગળીઓની ચેતા માથા સાથે જોડાયેલી છે જ્યારે તારી વાગે તારે તે સક્રિય થાય છે બ્લડ સર્ક્યુલેશન થાય છે ત્યારે વાળ ખરતા અટકે છે.
ડોક્ટર પરેશ ના મતે વ્યક્તિએ જમ્યા પછી દરરોજ 200 વાર તાળી પાડવી જોઈએ, જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી જેના કારણે સ્થૂળતા નિયંત્રણમાં રહે છે.
તાળીઓ પાડવાથી યાદ શક્તિ વધે છે. ભૂલી જવાની આદત થી છુટકારો મળી શકે છે આ માટે સવારે સાંજે તાળી પાડવી.
તાળી પાડતી વખતે હાથ વધુ ગરમ થઈ જાય તો થોડીવાર માટે બંધ કરો અને પછી આ ક્રિયા ફરી શરૂ કરો.
પગના તળિયા ઘસો.
પગના તળિયાને ઘસવાથી શારીરિક અને માનસિક સ્વસ્થ્યમાં સુધારો થાય છે, તેનાથી તણાવ ઓછો થાય છે, સારી ઊંઘ આવે છે, પાચનતંત્ર મજબૂત રહે છે અને શરીરનું સંતુલન જળવાઈ રહે છે આ સિવાય તો ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદરૂપ છે.
શરીરમાં ગરમી આવે છે શરીરને ગરમી આપવાની આ એક સરળ રીત છે.
બ્લડ સર્ક્યુલેશન - રક્ત પરિભ્રમણને સુધારવામાં પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
સ્નાયુઓની જડતા દૂર કરે છે. સ્નાયુ અને પગની જકડાઈ દૂર કરવા માટે તળિયાને ઘસવાથી ફાયદો થાય છે સોજા અને દુખાવામાં પણ રાહત મળે છે તે હિલ્સ અને સાંધાઓને પણ મજબૂત બનાવે છે.
અનિદ્રાથી રાહત મળે છે. રાત્રે સૂતા પહેલા પગના તળિયાને ઘસવા કે માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે આ ક્રિયા તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓને દૂર કરીને મગજને શાંત કરે છે.
પગના તળિયાને ઘસવા ખૂબ જ સરળ છે. હથેળીઓની મદદ થી પગના તળિયાને ઘસવું અથવા મસાજ કરી શકો છો, ગરમ સરસવના તેલનો ઉપયોગ કરી શકાય છે.
ડોક્ટર આર પી પરાશ આયુર્વેદાચાર્ય ના મતે શરીરને સ્વચ્છ રાખવા માટે આયુર્વેદિક ઉપચારમાં મસાજની મહત્વની ભૂમિકા રહેલી છે જે રક્ત પરિભ્રમને સુધારવામાં ત્વચાને નરમ બનાવવા અને ટોનિંગ કરવામાં પણ મદદ કરે છે.
હથેળી ઘસવી.
ઘણીવાર લોકો જ ચક્કર આવવા અથવા તો બેહોશ થવા જેવી સમસ્યાઓ પર દર્દીની હથેળી અને તળિયાને ઘસવા લાગે છે જેના કારણે શરીરમાં એલર્જી આવે છે અને લોહીનો વધે છે. આયુર્વેદ અને યોગમાં વર્ણવ્યા મુજબ હથેળીઓને ને રોજ થોડીવાર ઘસવાથી તણાવ ઓછો થાય છે. પરિભ્રમણ વધે છે. સારી ઊંઘ આવે છે.
શરીરમાં ઉર્જા આવે છે.
હાથની હથેળીઓમાં ઘણા એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે, આ પોઇન્ટ શરીરના ઘણા ભાગો સાથે જોડાયેલા હોય છે હાથ ઘસવાથી શરીરમાં ઉર્જા આવે છે હાથમાં ગરમી આવે છે અને લોહીનો પ્રવાહ સુધરે છે તે આખા શરીરમાં સારું રક્ત પરિભ્રમણ કરે છે.
તળાવ ઓછો થાય છે.
સાથળીયાને ઘસ્યા પછી તને આંખો પર મુકવાથી ઘટાડે છે, ને આસપાસના વિસ્તારમાં રક્ત પરિભ્રમની પ્રોત્સાહન આપે છે તેનાથી તમને ઠંડુ અને આરામદાયક લાગે છે.
હાથમાં ઝણઝણાટી આવતી નથી.
હાથ ઘસવાથી કાંડા અને આંગળીઓમાં જડતા નથી આવતી આ સ્નાયુઓને ખેંચે છે હું તેને મજબૂત બનાવે છે.
પ્રોડક્ટિવિટી માં સુધારો થાય છે.
હાથ ઘસ્યા પછી તેને આંખો ભર રાખવાથી મગજની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. માં સારા વિચારો આવે છે અને સકારાત્મક અને આત્મવિશ્વાસ વધે છે.
નખ ઘસવાથી થાય છે અનેક ફાયદા.
નખની એક સાથે ઘસવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધરે છે જેનાથી વાળને પૂરતું પોષણ મળે છે તે વાળ કરતા ઘટાડે છે વાળને મજબૂત બનાવે છે અને વાળમાં કુદરતી ચમક લાવે છે.
મગજના કાર્યમાં સુધારો થાય છે.
નખમાં ગણ એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે, દેશી મગજ સાથે જોડાયેલા હોય છે જ્યારે તમે તમારા નખ ઘસો છે ત્યારે તે એક્યુપ્રેશર પોઇન્ટને દબાવશે અને મગજની કામગીરીમાં સુધારો કરશે આ ક્રિયા મગજને તે જ બનાવે છે અને ચિંતા તણા જેવી સમસ્યાનો જોખમ ઘટાડે છે.
એલર્જી અને ત્વચા ની સમસ્યાથી રાહત મળે છે.
નખ ઘસવાથી ભાષામાં કુદરતી ચમક આવે છે તેનાથી ત્વચાનો રત પરિભ્રમણમાં પણ ફેરફાર થાય છે. તે વૃદ્ધત્વના સંકેતોની ઘટાડવામાં મદદરૂપ કરે છે ફોલ્લીઓ, પીમ્પલ્સ, એલર્જી જેવી તો છે ને ઘણી સમસ્યાથી રાહત મેળવવા માટે પણ લગભગ ઘસવાથી ખૂબ જ ફાયદો થાય છે.
નખ ઘસવા ની સાચી રીત કઈ છે.
ન ઘસવા માટે બંને હાથની આંગળીઓને અંદરની તરફ વાળો એક હાથને બીજા હાથના નખની ઉપર રાખો અને તેની ઉપર નીચે ઘસો. આ દરમિયાન મનને શાંતિ રાખવું પડશે અને નકારાત્મક લાગણી અને બહાર ફેંકી દેવી પડે છે દરરોજ તમારે 8 10 મિનિટ માટે કરવું પડશે પરંતુ ધ્યાનમાં રાખો કે ખૂબ જ ઝડપથી ઘસવાનો અથવા વધુ પડતું દબાણ કરવાનું ટાળો. હાઈ બીપીના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓએ નખવા જોઈએ નહીં, કારણ કે તે ગરબા સેના સંકોચન નું કારણ બની શકે છે. જે ડીલેવરી દરમિયાન સમસ્યા ગ્રુપ બને છે તેમજ બ્લડપ્રેશર પણ કાબૂ બહાર થઈ શકે છે.
મોટેથી હસવું.
યોગ અને પ્રાકૃતિક નિષ્ણાતો માને છે કે હાસ્ય શરીર માટે દવાથી ઓછું નથી યોગમાં હાસ્ય ની મુદ્રા હોય છે જેમાં જોરથી હસવું પડે છે ખુલ્લેઆમ હસવાથી માનસિક તણાવ અને હતાશાનું જોખમ ઘટે છે તેનાથી હ્રદયના સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે શ્વાસ લેવા માટે પણ ખૂબ ફાયદાકારક છે જે ફેફસાને સ્વચ્છ રાખે છે ચાલો જાણીએ કે હસમુખ સ્વાસ્થ્ય માટે કેમ આટલો ફાયદાકારક છે.
હસવાના ફાયદા.
દિલ ખોલીને હસવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે શરીરમાં ઓક્સિજન વધુ અને સારા પ્રમાણમાં પહોંચે છે જેના કારણે હાર પમ્પિંગ રેટ સારો રહે છે.
હાસ્ય રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, દિવસની શરૂઆત હસવાથી કરવાથી આખો દિવસ સકારાત્મકતાથી ભરેલો રહે છે.
હાસ્ય શરીરમાં મેલાટોનીન નામના હોર્મોનનું વધુ ઉત્પાદન કરે છે, જે રાત્રે શાંત ઊંઘ લેવામાં મદદ કરે છે.
હાસ્ય હૃદયને વધુ સારી રીતે કાર્ય કરે છે, અને હાર્ટ અટેક અથવા હૃદયને સંબંધીત અને રોગોનુ જોખમ ઘટાડે છે.
હસવાથી તમને લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહી શકો છો સ્નાયુઓ સારી રીતે કામ કરે છે. જેના કારણે તમે યુવાન દેખાશો.
જ્યારે આપણે હસીએ છીએ ત્યારે ઓક્સિજન ઝડપથી ફેફસામાં પ્રવેશે છે અને છોડે છે તે આપણને ઊંડા શ્વાસ લેવામાં મદદ કરે છે શરીરમાં ઓક્સિજનનો પુરવઠો સુધારવા માટે હાસ્ય જરૂરી છે.
ચાલવું દરરોજ જોઈએ.
રોજ ચાલવાથી શરીરના તમામ અંગોને ફાયદો થાય છે હૃદયની તંદુરસ્તી સુધરે છે પાચનતંત્ર મજબૂત બને છે અને દિવસભર શરીરમા એનર્જી લેવલ જળવાઇ રહે છે.
હૃદય રહેશે સ્વસ્થ જે લોકો રોજ ચાલે છે તેમને સંબંધિત બીમારી ઓછી થઈ છે એનું પરિભ્રમણ વધે છે અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે ચાલવાથી પણ બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.
ફેફસા સ્વસ્થ રહે છે રોજ ચાલવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન મળે છે જાણવા જે શરીરમાં ઓક્સિજન અને પ્રવાસ છે જે ફેફસાની સ્વસ્થ બનાવે છે.
પાચનતંત્ર મજબૂત રહે છે. ચાલવા થી પાંચનતંત્ર મજબૂત અને પેટ સાફ રહે છે ચાલવાથી શરીરમાં વધુ હેપી હોર્મોન્સ બને છે જે તમને સ્વસ્થ રાખે છે.
ચાલવાથી મગજ વધે છે જેનાથી થાણા પણ ઓછો થાય છે.
દરરોજ ચાલવાથી વજન ઝડપથી ઘટે છે જો તમે દરરોજ લગભગ પાંચ કિલોમીટર ચાલતા હોય તો બીજી કોઈ કસરત કરવાની જરૂર નથી.
તંદુરસ્ત વ્યક્તિએ દરરોજથી સાત કિલોમીટર ચાલવું જોઈએ જો તમને માત્ર અડધો કલાક ચાલતા થોડી ઝડપ થી ચાલુ વૃદ્ધાવસ્થા અથવા કોઈપણ રોગના કિસ્સામાં તમારે થોડો સમય ચાલવો જોઈએ.
જીવનમાં પડવા જેવી મહત્વપૂર્ણ આદતો વિશે જાણો.
Comments
Post a Comment